મુખ્ય સામગ્રી પર જાઓ

હું જીવું છું

એક ગ્લેમરસ પાર્ટીમાં 🎉, જ્યાં અનેક મહાનુભાવો હાજર હતા, ત્યાં એક વૃદ્ધ સજ્જન લાકડીના સહારે 🚶‍♂️ સ્ટેજ પર આવ્યા અને ખુરશી પર ગોઠવાઈ ગયા 🪑.

હોસ્ટે પૂછ્યું, 
       “સાહેબ, તમે હજી પણ ડોક્ટર પાસે જાઓ છો? 🩺”

વૃદ્ધે હસીને કહ્યું 😄, 
       “હોવ્વે, હું તો નિયમિત જાઉં છું!”

હોસ્ટ: 
       “કેમ, નિયમિત કેમ? 🤔”

વૃદ્ધ: 
       “અરે, દર્દીઓ ડોક્ટરો પાસે નહીં જાય તો ડોક્ટર જીવશે કેમ? 😄”

ઓડિયન્સે તો તાળીઓનો ગડગડાટ કરી દીધો! 👏

હોસ્ટે ફરી પૂછ્યું, 
       “તો તમે મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ પાસે દવા લેવા પણ જાઓ છો? 💊”

વૃદ્ધ: 
       “બિલકુલ! દવા વાળા ફાર્માસિસ્ટને પણ તો જીવવું છે ને! 😜”

આ વખતે તો તાળીઓનો અવાજ બમણો થઈ ગયો! 👏👏

હોસ્ટે હસતાં-હસતાં પૂછ્યું 😅, 
       “એટલે તમે જાતજાતની દવાઓ પણ લો છો?”

વૃદ્ધે ટ્વિસ્ટ આપ્યું, 
       “No રે No! દવાઓ તો હું ફેંકી દઉં છું… ! મારે પણ તો જીવવું છે ને?! 😂”

બસ, આખો હોલ હાસ્યના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો! 🤣

અંતમાં હોસ્ટે કહ્યું, 
       “આ ઇન્ટરવ્યૂ માટે આભાર, સાહેબ! 🙏”

વૃદ્ધે ઠાઠથી જવાબ આપ્યો 😎, 
       “આભાર તમારો પણ! મને ખબર છે, તમારે પણ જીવવું છે! 😎”

શ્રોતાઓ હસવામાં ડૂબી ગયા, તાળીઓ રોકાતી જ નહોતી! 👏😂

છેલ્લે એક સવાલ આવ્યો, 
       “તમે ફેસબુકમાં 📱, ટ્વિટર પર 🐦, ટેલિગ્રામ પર 💬, વોટ્સએપ ગ્રૂપ વગેરેમાં પણ એક્ટિવ રહો છો?”

વૃદ્ધે હસીને કહ્યું 😅, 
       “હા, થોડા-થોડા મેસેજ મોકલતો રહું, બધાને ખબર પડે કે હું જીવું છું! નહીં તો લોકો ધારી લે કે હું ગયો, અને ગ્રૂપ એડમિન મને રિમૂવ કરી દે! 😅”

કહેવાય છે કે આ ચુટકુલો દુનિયાનો સૌથી મજેદાર ચુટકુલો છે, કારણ કે… 

        #બધાને_જીવવું_છે! 💪 
      જીવન માણવું છે 😊. 
      પોતાના અસ્તિત્વનો અહેસાસ આપવો છે.

તો મિત્રો, હસતા રહો 😄, મેસેજ કરતા રહો 📩, લાઈક કરતા રહો 👍, અને સહુની સાથે જોડાયેલા રહો! 😊 

તમારી એક લાઇકથી કોઈ મહાન નથી બની જવાનું, કોઈ કરોડપતિ નથી બની જવાનું, નથી કોઈ મિનિસ્ટર બની જવાનું, નથી કોઈ પદ-પ્રતિષ્ઠા હાંસલ કરી લેવાનું. 
એવું ન બને કે તમારી પોસ્ટને કોઈ એટલા માટે લાઈક ન કરે કારણકે એ "તમારી" પોસ્ટ છે. 
તમારા એક લાઇકથી તમે સસ્તા નથી બનતા, પણ સ્વીકાર્ય બનો છો. 
જો જીવો છો, તો એનું પ્રમાણ આપો. 

          હસતા રહો 😄.
.         હળવા રહો 🌈.
          સરળ રહો 🌟. 

બધાને ખબર પડતી રહે કે તમે જીવો છો, અને ખુશ છો 😊, અને તંદુરસ્ત છો– શરીરથી પણ 💪 અને મનથી પણ! 🧠 

∆G💖 જિંદગી છે, જિંદાદિલી રાખીએ!💖∆G 

#હસતા_રહો 😄
#જીવનની_મજા 🎉
#નડ્યા_વગર_મોજ_કરો 😎

*જય શ્રી ગોપાલ*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...